Monday, April 12, 2010

માનવીનું મન

માનવીનું મન

તમામ પ્રાણીઓ ઊંઘ , ભૂખ, ભય અને મૈથુન દ્વારા પોતાનું જીવન વ્યતીત કરે છે. માણસમાં વધારાનું મન ખુબ જ વિકસિત દશામાં રહેલું છે તેથી તે 'માનવ' કહેવાય છે.

વસ્તીવધારો તાણ, દબાવ, મુશ્કેલી તો ઉભી કરે જ છે, પણ તેને કારણે પ્રજામાં વાસનાનું પ્રમાણ વધી જાય છે.

નવ ટકાથી નીચે માનસ શક્તિનો ઉપયોગ કરનાર મુર્ખ રહે છે ને દસ ટકા ઉપર માનસ શક્તિનો ઉપયોગ કરનાર અતિશય વિદ્વાન , મહાન વિચારક અને પ્રતિભાશાળી વ્યક્તિ બને છે.

સંમોહન બીજું કઈ નથી, ફક્ત દઢ મનનું પરિણામ છે.

વાસ્તવમાં દરેક માણસનું મન મજબુત જ હોય છે. પણ વહેમ, રૂઢી, ભાગ્ય , દૈવ વગેરે કારણે આપને તેને નબળું દીધું છે.

No comments:

Post a Comment