વૃક્ષો અને ફૂલો અને વાદળો
અને તારાઓ ઉપર .
અજ્ઞાત
ખરો આનંદ તો મનની રચનાત્મકતામાં છે.
દલાઈ લામા
સુરજ ના નીકળે ત્યાં સુધી
અંધકારને ભેદતા ચાલો.
શ્રી અરવિંદ
ઉત્સવ જેનું નામ એ તો આત્મામાં ઉગે છે.
શ્રી શ્રી રવિશંકર
જે કંઈ થાય , નવું થાય.
જે. કૃષ્ણમૂર્તિ
ઉત્સાહથી મોટું બીજું કોઈ બળ નથી, ઉત્સાહી વ્યક્તિ માટે
જગતમાં કશું દુર્લભ નથી.
વાલ્મીકી રામાયણ
અને તારાઓ ઉપર .
અજ્ઞાત
ખરો આનંદ તો મનની રચનાત્મકતામાં છે.
દલાઈ લામા
સુરજ ના નીકળે ત્યાં સુધી
અંધકારને ભેદતા ચાલો.
શ્રી અરવિંદ
ઉત્સવ જેનું નામ એ તો આત્મામાં ઉગે છે.
શ્રી શ્રી રવિશંકર
જે કંઈ થાય , નવું થાય.
જે. કૃષ્ણમૂર્તિ
ઉત્સાહથી મોટું બીજું કોઈ બળ નથી, ઉત્સાહી વ્યક્તિ માટે
જગતમાં કશું દુર્લભ નથી.
વાલ્મીકી રામાયણ
No comments:
Post a Comment