Saturday, April 10, 2010

great quats

વૃક્ષો અને ફૂલો અને વાદળો
અને તારાઓ ઉપર .
અજ્ઞાત

ખરો આનંદ તો મનની રચનાત્મકતામાં છે.

દલાઈ લામા

સુરજ ના નીકળે ત્યાં સુધી
અંધકારને ભેદતા ચાલો.

શ્રી અરવિંદ

ઉત્સવ જેનું નામ એ તો આત્મામાં ઉગે છે.

શ્રી શ્રી રવિશંકર

જે કંઈ થાય , નવું થાય.

જે. કૃષ્ણમૂર્તિ

ઉત્સાહથી મોટું બીજું કોઈ બળ નથી, ઉત્સાહી વ્યક્તિ માટે
જગતમાં કશું દુર્લભ નથી.

વાલ્મીકી રામાયણ

No comments:

Post a Comment